|
નિયમ સંગ્રહ-૨
અધિકારીઓ કર્મચારીઓની સત્તા અને ફરજો
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોનું વહીવટી માળખુ જોતાં નિયામક (ઈન્ચાર્જ) વિશેષ નિયામક-૧, અધિક નિયામક-૧, નાયબ નિયામક-૧,મદદનીશ નિયામક-૮ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો ૩૭ તે રીતે વહીવટી માળખુ ધરાવે છે. જેમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ હેઠળ ભ્રષ્ટાચાર અટકાવવા કાનૂની કાર્યવાહી કરવાની મુખ્ય ફરજો છે.
|
|