હું શોધું છું

હોમ  |

નીતિઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
Rating :  Star Star Star Star Star   

નિયમ સંગ્રહ-૭
નીતિ ધડતર અથવા નીતિના અમલ સંબંધેજનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોયતો તેની વિગત.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરી સ્વતંત્રપણે થઈ શકે જેહેતુસર બ્યુરોના વડા તરીકે નિયામક શ્રી કે, જે પોલીસ મહાનિદેશક દરજજાનો સ્વતંત્રહવાલો ધરાવે છે. તથા રાજયના તકેદારી આયોગના સીધા સંપર્કમાં રહી તેની કાર્યવાહીનુંમાળખુ ગોઠવાયેલ છે. પરિણામ સ્વરૂપ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની નીતિઓના ઘડતર માટેજનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ પરામર્શ સહભાગદારી મેળવવા માટે હાલ બ્યુરોતરફથી કોઈ જોગવાઈ નથી.

 


 આપની સેવામાં

ફરિયાદ કેવી રીતે નોંધાવવી
લાંચરૂશ્વત વિશે સંપર્ક
નાગરિક અધિકારપત્ર
માહિતી મેળવવાનો અધિકાર
સૂત્રો (સ્લોગન્સ)
ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧
ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો-૧૯૭૧
અધિકારી /કર્મચારીએ આપવાની થતી માહિતીના ફોર્મસ
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો
શું કરવું અને શું નકરવું

ફરિયાદ

 
  Contact Matrix

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

  સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ
 

   Disclaimer      |     Feedback

Last updated on 12-09-2014