|
નોંધણી
|
|
વિભાગની ફોરેનર્સ શાખા (ફ-2 શાખા)માં થતી મહત્વની કામગીરી ની માહિતી નીચે મુજબ છે. (૧) આ શાખામાં વિદેશી નાગરીકોને (પાકિસ્તાની અને બાંગ્લાદેશી સિવાય) આવાસવૃધ્ધિ મંજુર કરવાની કામગીરી થાય છે.....
|
 |
|
પાક–બંગ્લાદેશ નાગરિકો માટેજ
|
|
વિભાગની ફોરેનર્સ શાખા (ફ.1 શાખા)માં થતી મહત્ત્વની કામગીરીની માહિતી નીચે મુજબ છે. (1) આ શાખામાં પાકિસ્તાન-બાંગ્લાદેશી નાગરિકોને આવાસવૃદ્ધિ મંજૂર કરવાની કામગીરી થાય છે. આવા નાગરિકે ગુજરાતમાં પવેશી....
|
 |
|
પોલીસ ક્લિયરન્સ સર્ટીફીકેટ (P.C.C.)
|
|
રાજયમાં રહેતા વિદેશીઓને પોતાના દેશ સિવાયના બજા દેશમાં વસવાટ કરવા તેમજ નોકરી મેળવવા માટે મેળવવું પડતું (P.C.C.) સર્ટી મેળવવા માટે જે તે જીલ્લા પોલીસ અધિક્ષક કે પોલીસ કમિશ્નર મારફતે અરજદારની અરજી તથા....
|
 |
|
પરત નહિ આવવા માટે ના વાંધા પ્રમાણપત્ર આપવા અંગે
|
|
વિદેશમાં રહેતા ભારતીય નાગરીકને વિદેશમાં વિઝા મેળવવા માટે આવા પ્રામાણપત્રની જરુર પડે છે. અરજીમાં જણાવેલ રહેઠાણ પ્રમાણે જે તે પોલીસ અધિકારીશ્રી તેમજ પોલીસ કમિશ્નરશ્રી મારફત તેમની પાસેથી નીચે જણાવેલ....
|
 |
|
પોલીસ વેરીફીકેશન રીપોર્ટ
|
|
ભારતીય નાગરીક ભારતીય પાસપોર્ટ સાથે વિદેશમાં જાય અને ત્યાં સંજોગાવશાત પાસપોર્ટ ખોવાઇ જાય અથવા કોઇ સંજોગોમાં ડુપ્લીકેટ પાસપોર્ટની જરૂર ઉભી થાય ત્યારે જે તે દેશના કોન્સ્યુલેટ જનરલને તે અંગે હકારાત્મક....
|
 |
|
લોંગ ટર્મ વિઝા એક્સટેન્શન
|
|
(૧) મુળ ભારતીય વિદેશીને પાસપોર્ટની સમયમર્યાદાને ધ્યાનમાં લઇ મંજુર કરેલ આવાસવૃધ્ધિ મુજબ પાંચ વર્ષ સુધીની મલ્ટીપલ એન્ટ્રી વિસા (MULTIPLE ENTRY VISA)મંજુર કરવામાં આવે છે. આવાસવૃધ્ધિ અને મલ્ટીપલ વિસા....
|
 |
|
વધુ... |
 |