|
ગુજરાત (નાણાંકીય સંસ્થઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ, ર૦૦૩ હેઠળ જાહેરનામું
ગૃહ વિભાગ
સચિવાલય, ગાંધીનગર
૧લી ફેબ્રુઆરી, ર૦૦પ.
ગુજરાત (નાણાંકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ, ર૦૦૩.
ક્રમાંક - જીજે/જીયુજે/૧૦-એમઆઇએસસી/ર૯૯૮/૧૭૮૪/ભાગ-૩/ડી. ગુજરાત (નાણાંકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ, ર૦૦૩ (સન ર૦૦૪ના ગુજરાતના ૧લો)ની કલમ-૧ની પેટા કલમ (ર)થી મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકાર, આથી સદરહું અધિનિયમ જે તારીખે અમલમાં આવશે તે તારીખ તરીકે સન ર૦૦પના ફેબ્રુઆરી મહિનાની ૧લી તારીખ નક્કી કરે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
આર. ટી. વાઘેલા
સરકારના નાયબ સચિવ
|
|
|